Shree Swaminarayan Gurukul Bharti: શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં પટાવાળા, ક્લાર્ક, શિક્ષકના પદો પર પરીક્ષા વગર સીધી ભરતી જાહેર

Shree Swaminarayan Gurukul Bharti: શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં પટાવાળા, ક્લાર્ક, શિક્ષકના પદો પર પરીક્ષા વગર સીધી ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

Shree Swaminarayan Gurukul Bharti 2024

સંસ્થાશ્રી સ્વામિનારાયણ ગુરુકુળ
પોસ્ટવિવિધ
અરજી માધ્યમઓફલાઇન
અરજી છેલ્લી તારીખખુબજ નજીક
સત્તાવાર વેબસાઈટhttps://gurukul.org/

જરૂરી તારીખો:

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળની આ ભરતીની નોટિફિકેશન 10 એપ્રિલ 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. આ ભરતીમાં ઓનલાઇન કે ઓફલાઈન કોઈપણ રીતે ફોર્મ ભરવાના રહેતા નથી. નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ રૂબરૂ સ્વખર્ચે ઇન્ટરવ્યૂની તારીખે ઇન્ટરવ્યૂ સ્થળે હાજર રહેવાનું રહેશે.

પોસ્ટનું નામ:

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા પ્રિન્સિપલ, નર્સરી/કે.જી, પ્રાથમિક વિભાગ શિક્ષક, માધ્યમિક વિભાગ શિક્ષક, સ્પેશ્યિલ વિભાગ શિક્ષક, એસોસિયેટ શિક્ષક/રિસેપશનીષ્ટ, ક્લાર્ક તથા ગેઇટકિપર/પટાવાળાના પદો માટે ભરતી કરવામાં આવી રહી છે.

સરકારી કંપનીમાં પરીક્ષા વગર ભરતી

અરજી ફી:

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળની આ ભરતીમાં તમામ ઉમેદવારો નિઃશુલ્ક અરજી કરી શકે છે તેઓએ કોઈપણ પ્રકારની ફી ચુકવવાની રહેતી નથી.

વયમર્યાદા:

આ ભરતીમાં કોઈ વયમર્યાદા નક્કી કરવામાં આવેલ નથી જેથી તમામ વયના અરજદારો અરજી કરી શકે છે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

  • રીઝયુમ/સી.વી
  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • અનુભવનું પ્રમાણપત્ર
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

પસંદગી પ્રક્રિયા:

આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ ના આધારે કરવામાં આવશે.

વિદ્યાપીઠમાં પરીક્ષા વગર સીધી ભરતી

પગારધોરણ:

મિત્રો, આ ભરતીમાં ફાઇનલ સિલેક્શન પામ્યા બાદ ઉમેદવારને સંસ્થાના નિયમો મુજબ ખુબજ આકર્ષક પગાર ચુકવવામાં આવશે.

શેક્ષણિક લાયકાત:

આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત તમામ પોસ્ટ માટે અલગ અલગ માંગવામાં આવી છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

ઇન્ટરવ્યુનું સ્થળ તથા તારીખ:

આ ભરતીમાં ઇન્ટરવ્યૂનું સ્થળ – શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, રેલવે ફાટક પાસે, સિહોર છે. તથા ઇન્ટરવ્યૂની તારીખ 14 એપ્રિલ 2024 છે.

સરદાર પટેલ ટ્રસ્ટમાં ભરતી

અરજી કરવા માટે જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
ઈગુજરાતી પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, આ ભરતીની માહિતી સમાચાર પત્ર, રોજગાર સમાચાર, ન્યુઝ, સરકારી પ્લેટફોર્મ તથા અન્ય સોર્સ પરથી લેવામાં આવે છે. આ ભરતીની માહિતીમાં કોઈ ત્રુટી પણ હોઈ શકે છે. જેથી અમારી તમને વિનંતી છે કે આ ભરતીમાં અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઈટ પર જઈ તથા સંસ્થાનો સંપર્ક કરી સંપૂર્ણ માહિતી જાણી લેવી.

Leave a Comment