Air Force Agniveer Recruitment: એરફોર્સમાં અગ્નિવીરની 3500+ જગ્યાઓ પર ભરતી

Air Force Agniveer Recruitment: એરફોર્સમાં અગ્નિવીરની 3500+ જગ્યાઓ પર ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

Air Force Agniveer Recruitment 2024 । વાયુસેના અગ્નિવીર ભરતી 2024

સંસ્થાવાયુસેના
પોસ્ટઅગ્નિવીર
અરજી માધ્યમઓનલાઇન
અરજી છેલ્લી તારીખ06 ફેબ્રુઆરી 2024
સત્તાવાર વેબસાઈટhttps://indianairforce.nic.in/

જરૂરી તારીખો:

એરફોર્સની આ ભરતીની નોટિફિકેશન 02 જાન્યુઆરી 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 17 જાન્યુઆરી 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 06 ફેબ્રુઆરી 2024 છે.

પોસ્ટનું નામ:

એરફોર્સ દ્વારા અગ્નિવીર ના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.

ખાલી જગ્યા:

એરફોર્સ દ્વારા અંદાજે 3500 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.

પગારધોરણ:

વાયુસેનાની આ ભરતીમાં સિલેક્શન પામ્યા બાદ ઉમેદવારને સરકારના નિયમોઅનુસાર માસિક રૂપિયા 30,000 પગારધોરણ ચુકવવામાં આવશે. વધુમાં તમને જણાવી દઈએ કે આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને અન્ય લાભો પણ મળવાપાત્ર રહેશે.

વયમર્યાદા:

વાયુસેનાની આ ભરતીમાં આવેદન કરવા માટે જરૂરી વયમર્યાદા ઓછામાં ઓછી 17.5 વર્ષ તથા વધુમાં વધુ 21 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. રિઝર્વ શ્રેણીના અરજદારોને આ વયમર્યાદામાં રાહત મળી શકે છે.

અરજી કરવા માટે જરૂરી પુરાવાઓ:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના પુરાવાઓ રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • જાતિનો દાખલો
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

શેક્ષણિક લાયકાત:

મિત્રો, એરફોર્સની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ અથવા ડિપ્લોમા અથવા 2 વર્ષનો વોકેશનલ કોર્સ પૂર્ણ કરેલ હોવો જરૂરી છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

તમારે નીચે મુજબની ભરતીઓની માહિતી પણ અવશ્ય મેળવવી જોઈએ:

અરજી કરવા માટે જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
ઈગુજરાતી પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment